Thursday 19 June 2014

શ્રી  આચાર્ય મિત્રો , નમસ્કાર . 

વડીલ મિત્ર / ભાઈ શ્રી રામદેવસિંહ  ના સાનિધ્યમાં સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ ની  કારોબારી તેમજ સંસદ તારીખ : 28/6/2014  ના સમય  સવારના  11.30 વાગે મળવાની છે .  તમામ હોદેદારો મિત્રોએ હાજર રેહવા વિન્રમ વિનંતી .... શ્રી રામદેવસિંહ વતી  મુકેશભાઈ નિમાવત .      સુચના  : મિષ્ટ ભોજન ની સુવિધા રાખેલ છે.             


No comments:

Post a Comment