Sunday 29 June 2014

          આચાર્ય સંઘ ની કારોબારી અને સંસદ  રાજસીતાપુર મુકામે તારીખ 29/06/2014 ના રોજ અધ્યક્ષ શ્રી , પ્રમુખશ્રી , મહામંત્રી શ્રી  અને તમામ હોદેદારો ની  હાજરી માં મળેલ। ... જીલ્લા નો વહીવટ સુચારુ રીતે ચાલે એના માટે ઘનિષ્ટ ચર્ચાયો  અને પ્રશ્નોતરી થયા  ....

             ઉપરાંત  વર્ષો સુધી જે આચાર્ય મિત્રો એ  આચાર્ય  તરીકે કામગીરી કરી સેવા નિવૃત્તિ  લીધી  છે તેમનું યોગ્ય સન્માન નજીક ના ભવિષ્ય માં કરવાની વિચારણા કરેલ ...

            આ ઉપરાંત આચાર્ય  મિત્રો ના નામ સરનામાં તમામ વિગત સાથે ONLINE  બધા ને મળી રહે તે માટે વિચારણા કરવામાં આવ            દરેક આચાર્ય મિત્રો એ  કોરા કાગળ માં અથવા EX CEL  માં નીચેની વિગતો  acharya.anindra@gmail.com  મોકલી અપાવી .

આચાર્ય સંઘ ની કારોબારી અને સંસદ : રાજસીતાપુર મુકામે



આચાર્ય સંઘ ની કારોબારી અને  સંસદ  : રાજસીતાપુર  મુકામે

ધોરણ નવ માં એકપણ વિધાર્થી પ્રવેશ થી વંચિત ન રહી જાય તેના માટે સરકાર શ્રી નું મહત્વનું પગલું

મિત્રો , ધોરણ નવ માં એકપણ  વિધાર્થી  પ્રવેશ થી વંચિત ન રહી જાય તેના માટે સરકાર શ્રી નું મહત્વનું પગલું 



Monday 23 June 2014

શાળા પ્રવેશ ઉત્સવ ... શ્રીમતી એમ . ટી . દોશી હાઈસ્કુલ ,વઢવાણ

શાળા પ્રવેશ ઉત્સવ ... શ્રીમતી એમ . ટી  . દોશી  હાઈસ્કુલ ,વઢવાણ  . માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ , શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજય ની ખાસ ઉપસ્થિતિ માં  ....

 

                          

મંચસ્થ મહાનુભાવો શ્રી વર્ષાબેન દોશી , શિક્ષણ મંત્રી શ્રી,ટીમ સુરેન્દ્રનગર ભાજપ  અને શિક્ષણ જગત માં સુરેન્દનગર ને મુઠી ઉંચેરુ સ્થાન અપાવનાર વર્ધમાન ભરતી ટ્રસ્ટ ની ટીમ  ....

Thursday 19 June 2014

શ્રી  આચાર્ય મિત્રો , નમસ્કાર . 

વડીલ મિત્ર / ભાઈ શ્રી રામદેવસિંહ  ના સાનિધ્યમાં સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ ની  કારોબારી તેમજ સંસદ તારીખ : 28/6/2014  ના સમય  સવારના  11.30 વાગે મળવાની છે .  તમામ હોદેદારો મિત્રોએ હાજર રેહવા વિન્રમ વિનંતી .... શ્રી રામદેવસિંહ વતી  મુકેશભાઈ નિમાવત .      સુચના  : મિષ્ટ ભોજન ની સુવિધા રાખેલ છે.