આચાર્ય સંઘ ની કારોબારી અને સંસદ રાજસીતાપુર મુકામે તારીખ 29/06/2014 ના રોજ અધ્યક્ષ શ્રી , પ્રમુખશ્રી , મહામંત્રી શ્રી અને તમામ હોદેદારો ની હાજરી માં મળેલ। ... જીલ્લા નો વહીવટ સુચારુ રીતે ચાલે એના માટે ઘનિષ્ટ ચર્ચાયો અને પ્રશ્નોતરી થયા ....
ઉપરાંત વર્ષો સુધી જે આચાર્ય મિત્રો એ આચાર્ય તરીકે કામગીરી કરી સેવા નિવૃત્તિ લીધી છે તેમનું યોગ્ય સન્માન નજીક ના ભવિષ્ય માં કરવાની વિચારણા કરેલ ...
આ ઉપરાંત આચાર્ય મિત્રો ના નામ સરનામાં તમામ વિગત સાથે ONLINE બધા ને મળી રહે તે માટે વિચારણા કરવામાં આવ દરેક આચાર્ય મિત્રો એ કોરા કાગળ માં અથવા EX CEL માં નીચેની વિગતો acharya.anindra@gmail.com મોકલી અપાવી .
No comments:
Post a Comment