Sunday 29 June 2014

          આચાર્ય સંઘ ની કારોબારી અને સંસદ  રાજસીતાપુર મુકામે તારીખ 29/06/2014 ના રોજ અધ્યક્ષ શ્રી , પ્રમુખશ્રી , મહામંત્રી શ્રી  અને તમામ હોદેદારો ની  હાજરી માં મળેલ। ... જીલ્લા નો વહીવટ સુચારુ રીતે ચાલે એના માટે ઘનિષ્ટ ચર્ચાયો  અને પ્રશ્નોતરી થયા  ....

             ઉપરાંત  વર્ષો સુધી જે આચાર્ય મિત્રો એ  આચાર્ય  તરીકે કામગીરી કરી સેવા નિવૃત્તિ  લીધી  છે તેમનું યોગ્ય સન્માન નજીક ના ભવિષ્ય માં કરવાની વિચારણા કરેલ ...

            આ ઉપરાંત આચાર્ય  મિત્રો ના નામ સરનામાં તમામ વિગત સાથે ONLINE  બધા ને મળી રહે તે માટે વિચારણા કરવામાં આવ            દરેક આચાર્ય મિત્રો એ  કોરા કાગળ માં અથવા EX CEL  માં નીચેની વિગતો  acharya.anindra@gmail.com  મોકલી અપાવી .

No comments:

Post a Comment