Saturday 20 September 2014

સન્માન સમારંભ

સારસ્વત મિત્રો , આચાર્ય સંઘ સુરેન્દ્રનગર દ્વારા નિવૃત આચાર્યો ,એવોર્ડ વિજેતા સારસ્વત મિત્રો અને સંઘ માં વિશેષ પદમાંનીત થતા આચાર્યશ્રી નું સન્માન : આચાર્યશ્રી ને સાજે તેવી રીતેલોકલાડીલા ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી ,જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી પંડ્યા સાહેબ અને તમામ સંઘ ના હાલના અને ભૂતપૂર્વ પ્રમુખશ્રી/મંત્રીશ્રી અને બોર્ડ મેમ્બર શ્રી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું  .... 
















 

આ કાર્યક્રમ ને  સફળ બનાવવા માટે :- પ્રમુખશ્રી/મહામંત્રીશ્રી/અધ્યક્ષશ્રી અને રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખશ્રી નું  માર્ગદર્શન પ્રાપ્ત થયેલ  ... શ્રી પરેશભાઈ રાવલ ,શ્રી હરીહરસિંહ વાઘેલા ,શ્રી વિક્રમસિંહ,  શ્રી ભરતસિંહ  ગોહિલ ,શ્રી મુકેશભાઈ ઉપાધ્યાય અને શ્રી મુકેશભાઈ નિમાવતે જેહમત ઉઠાવેલ  ... ઉત્તમ ટીમવર્ક કરેલ  .... 

Saturday 30 August 2014

વર્ગ વધારા

ગ્રાન્ટેડ /સરકારી માધ્યમિક શાળાઓ માટે વર્ગ વધારા માટે ની મહીતું નું પત્રક




Friday 29 August 2014

જ્ઞાન સપ્તાહ ની ઉજવણી બાબત

જ્ઞાન સપ્તાહ ની  ઉજવણી બાબત : અગત્યનું




 

Friday 22 August 2014

Thursday 7 August 2014

ગુજરાત સરકારેકન્યા કેળવણી નિધિ યોજના ના 10 વર્ષ  પૂર્ણ કરી 11 માં વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે :100 % પરિણામ મેળવતી શાળાઓનું  તારીખ 6/8/2014 ના રોજ બિરદાવવા માટેનો  કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જીલ્લાની અમુક સારી શાળાઓને  પણ આ ગૌરવ  પ્રાપ્ત થયું। .. કેટલી શાળાઓને આ ગૌરવ પ્રાપ્ત થયું એ માહિતી ઉપલબ્ધ નથી માફ કરશો। .. શ્રી  કિરીટસિંહ આચાર્યશ્રી ઓળક શાળા દ્વારા મેળેલ માહિતી




Sunday 13 July 2014

આવક અને ખર્ચ ની માહિતી DEO કચેરીએ પોહાચાડવા બાબત


માહિતી માટે : હરિહરસિંહ વાઘેલા , આચાર્ય , નાગનેશ હાઈસ્કુલ। 

અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ  ના વિદ્યાર્થીઓંના શિષ્યવૃત્તિ ફોર્મ સમાજ કલ્યાણ શાખા , જીલ્લા પંચાયત , સુરેન્દ્રનગર થી મેળવવા બાબત નો પરિપત્ર .....

 માહિતી માટે : આચાર્ય શ્રી નાગનેશ , હરિહરસિંહ વાઘેલા સાહેબનો સંપર્ક કરવો :  9925338660 ..

Sunday 29 June 2014

          આચાર્ય સંઘ ની કારોબારી અને સંસદ  રાજસીતાપુર મુકામે તારીખ 29/06/2014 ના રોજ અધ્યક્ષ શ્રી , પ્રમુખશ્રી , મહામંત્રી શ્રી  અને તમામ હોદેદારો ની  હાજરી માં મળેલ। ... જીલ્લા નો વહીવટ સુચારુ રીતે ચાલે એના માટે ઘનિષ્ટ ચર્ચાયો  અને પ્રશ્નોતરી થયા  ....

             ઉપરાંત  વર્ષો સુધી જે આચાર્ય મિત્રો એ  આચાર્ય  તરીકે કામગીરી કરી સેવા નિવૃત્તિ  લીધી  છે તેમનું યોગ્ય સન્માન નજીક ના ભવિષ્ય માં કરવાની વિચારણા કરેલ ...

            આ ઉપરાંત આચાર્ય  મિત્રો ના નામ સરનામાં તમામ વિગત સાથે ONLINE  બધા ને મળી રહે તે માટે વિચારણા કરવામાં આવ            દરેક આચાર્ય મિત્રો એ  કોરા કાગળ માં અથવા EX CEL  માં નીચેની વિગતો  acharya.anindra@gmail.com  મોકલી અપાવી .

આચાર્ય સંઘ ની કારોબારી અને સંસદ : રાજસીતાપુર મુકામે



આચાર્ય સંઘ ની કારોબારી અને  સંસદ  : રાજસીતાપુર  મુકામે

ધોરણ નવ માં એકપણ વિધાર્થી પ્રવેશ થી વંચિત ન રહી જાય તેના માટે સરકાર શ્રી નું મહત્વનું પગલું

મિત્રો , ધોરણ નવ માં એકપણ  વિધાર્થી  પ્રવેશ થી વંચિત ન રહી જાય તેના માટે સરકાર શ્રી નું મહત્વનું પગલું 



Monday 23 June 2014

શાળા પ્રવેશ ઉત્સવ ... શ્રીમતી એમ . ટી . દોશી હાઈસ્કુલ ,વઢવાણ

શાળા પ્રવેશ ઉત્સવ ... શ્રીમતી એમ . ટી  . દોશી  હાઈસ્કુલ ,વઢવાણ  . માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ , શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજય ની ખાસ ઉપસ્થિતિ માં  ....

 

                          

મંચસ્થ મહાનુભાવો શ્રી વર્ષાબેન દોશી , શિક્ષણ મંત્રી શ્રી,ટીમ સુરેન્દ્રનગર ભાજપ  અને શિક્ષણ જગત માં સુરેન્દનગર ને મુઠી ઉંચેરુ સ્થાન અપાવનાર વર્ધમાન ભરતી ટ્રસ્ટ ની ટીમ  ....