Saturday 20 September 2014
Saturday 30 August 2014
Friday 29 August 2014
Friday 22 August 2014
Thursday 7 August 2014
ગુજરાત સરકારેકન્યા કેળવણી નિધિ યોજના ના 10 વર્ષ પૂર્ણ કરી 11 માં વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે :100 % પરિણામ મેળવતી શાળાઓનું તારીખ 6/8/2014 ના રોજ બિરદાવવા માટેનો કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જીલ્લાની અમુક સારી શાળાઓને પણ આ ગૌરવ પ્રાપ્ત થયું। .. કેટલી શાળાઓને આ ગૌરવ પ્રાપ્ત થયું એ માહિતી ઉપલબ્ધ નથી માફ કરશો। .. શ્રી કિરીટસિંહ આચાર્યશ્રી ઓળક શાળા દ્વારા મેળેલ માહિતી
Tuesday 15 July 2014
Sunday 13 July 2014
Thursday 3 July 2014
Sunday 29 June 2014
આચાર્ય સંઘ ની કારોબારી અને સંસદ રાજસીતાપુર મુકામે તારીખ 29/06/2014 ના રોજ અધ્યક્ષ શ્રી , પ્રમુખશ્રી , મહામંત્રી શ્રી અને તમામ હોદેદારો ની હાજરી માં મળેલ। ... જીલ્લા નો વહીવટ સુચારુ રીતે ચાલે એના માટે ઘનિષ્ટ ચર્ચાયો અને પ્રશ્નોતરી થયા ....
ઉપરાંત વર્ષો સુધી જે આચાર્ય મિત્રો એ આચાર્ય તરીકે કામગીરી કરી સેવા નિવૃત્તિ લીધી છે તેમનું યોગ્ય સન્માન નજીક ના ભવિષ્ય માં કરવાની વિચારણા કરેલ ...
આ ઉપરાંત આચાર્ય મિત્રો ના નામ સરનામાં તમામ વિગત સાથે ONLINE બધા ને મળી રહે તે માટે વિચારણા કરવામાં આવ દરેક આચાર્ય મિત્રો એ કોરા કાગળ માં અથવા EX CEL માં નીચેની વિગતો acharya.anindra@gmail.com મોકલી અપાવી .
Monday 23 June 2014
શાળા પ્રવેશ ઉત્સવ ... શ્રીમતી એમ . ટી . દોશી હાઈસ્કુલ ,વઢવાણ
શાળા પ્રવેશ ઉત્સવ ... શ્રીમતી એમ . ટી . દોશી હાઈસ્કુલ ,વઢવાણ . માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ , શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજય ની ખાસ ઉપસ્થિતિ માં ....
મંચસ્થ મહાનુભાવો શ્રી વર્ષાબેન દોશી , શિક્ષણ મંત્રી શ્રી,ટીમ સુરેન્દ્રનગર ભાજપ અને શિક્ષણ જગત માં સુરેન્દનગર ને મુઠી ઉંચેરુ સ્થાન અપાવનાર વર્ધમાન ભરતી ટ્રસ્ટ ની ટીમ ....
Subscribe to:
Posts (Atom)